હેમંત કરકરે
From Wikipedia, the free encyclopedia
હેમંત કરકરે મુંબઈ આતંકવાદ વિરોધી દળના વડા હતા. તેઓ ૨૦૦૮ મુંબઈ હુમલા દરમિયાન છાતીમાં ત્રણ ગોળી વાગતાં શહીદ થયા હતા.[1] તેમને ૨૬ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ અશોક ચક્ર મૃત્યુપર્યંત એનાયત કરાયો હતો.[2]
Quick Facts પોલીસ સંયુક્ત કમિશ્નર (જોઇન્ટ કમિશ્નર)હેમંત કરકરે એસી, જન્મની વિગત ...
પોલીસ સંયુક્ત કમિશ્નર (જોઇન્ટ કમિશ્નર) હેમંત કરકરે | |
---|---|
જન્મની વિગત | ૧૨ ડિસેમ્બર ૧૯૫૪ નાગપુર, મહારાષ્ટ્ર, ભારત |
મૃત્યુ | ૨૬ નવેમ્બર ૨૦૦૮ (વય ૫૩ વર્ષ) મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
પુરસ્કારો | અશોક ચક્ર |
પોલીસ કારકિર્દી | |
વિભાગ | ભારતીય પોલીસ સેવા મુંબઈ આતંકવાદ વિરોધિ દળ |
દેશ | |
સંસ્થા | |
સેવાના વર્ષો | ૧૯૮૨-૨૦૦૮ |
પદવી | પોલીસ સંયુક્ત કમિશ્નર |
બંધ કરો
તેઓ જાન્યુઆરી ૨૦૦૮માં આતંકવાદવિરોધિ દળના વડા બન્યા હતા. તેમને થાણા, વાશી અને પનવેલ ખાતે થયેલ શ્રેણીબદ્ધ બોમ્બધડાકાની સફળ તપાસ અને ૨૦૦૮ માલેગાંવ શ્રેણીબદ્ધ ધડાકાઓની તપાસ માટે ઓળખવામાં આવે છે.[3]