હિડેકી યુકાવા
From Wikipedia, the free encyclopedia
હિડેકી યુકાવા (૨૩ જાન્યુઆરી ૧૯૦૭ – ૮ સપ્ટેમ્બર ૧૯૮૧) જાપાનિઝ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. પ્રબળ નાભિકિય બળનું નિયમન કરતાં કણ પાય-મેસોનની સૈદ્ધાંતિક આગાહી કરવા માટે તેમને ૧૯૪૯ના વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ જાપાનિઝ વ્યક્તિ હતા.[1]
Quick Facts હિડેકી યુકાવા, જન્મની વિગત ...
હિડેકી યુકાવા | |
---|---|
યુકાવા 1951માં | |
જન્મની વિગત | (1907-01-23)23 January 1907 ટોક્યો, જાપાન |
મૃત્યુ | 8 September 1981(1981-09-08) (ઉંમર 74) |
રાષ્ટ્રીયતા | જાપાનિઝ |
જીવનસાથી | સુમી યુકાવા |
સંતાનો | ૨ |
પુરસ્કારો | ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (1949) |
વૈજ્ઞાનિક કારકિર્દી | |
ક્ષેત્ર | સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર |
હસ્તાક્ષર | |
બંધ કરો