સૂર્યવર્મન દ્વિતીય
From Wikipedia, the free encyclopedia
સૂર્યવર્મન દ્વિતીય(សូរ្យវរ្ម័នទី២) એ ખ્મેર સામ્રાજ્યનો રાજા હતો, જેણે ખ્મેર સામ્રાજ્ય પર વર્ષ ૧૧૧૩ થી ૧૧૪૫/૫૦ સુધી રાજ કર્યુ હતું. વિશ્વ વિખ્યાત અંગકોર વાટ વિષ્ણુ મંદિરનું નિર્માણ પણ તેણે જ કરાવ્યું હતું. તેમના શાસનની સમયના સ્મારકો, અસંખ્ય સૈન્ય ઝુંબેશો અને મજબૂત રાજ્યની પુનઃસ્થાપનાના કારણે ઇતિહાસકારોએ સૂર્યવર્મન દ્વિતીયને ખ્મેર સામ્રાજ્યના મહાનોત્તમ રાજા તરીકે સ્થાન આપ્યું છે.[1]:159[2][3]
Quick Facts સૂર્યવર્મન દ્વિતીય, શાસન ...
બંધ કરો