સત્યેન્દ્રનાથ બોઝ
ભારતીય ભૌતિકશાસ્ત્રી / From Wikipedia, the free encyclopedia
સત્યેન્દ્રનાથ બોઝ (૧૮૯૪-૧૯૭૪) ભારતીય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. તેમનો જન્મ કલકત્તામાં થયો હતો. તેમના માનમાં મૂળભૂત કણોના એક પ્રકારના સમૂહને બોઝૉન અથવા બોઝકણ તરીકે ઓળખવામાં આવે છે. આ બોઝૉન કણો માટે તેમણે જે નિયમ શોધ્યો તેને બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.
Quick Facts સત્યેન્દ્રનાથ બોઝ, જન્મ ...
સત્યેન્દ્રનાથ બોઝ | |
---|---|
Retrat de joventut de Satyendra Nath Bose | |
જન્મ | ૧ જાન્યુઆરી ૧૮૯૪ કોલકાતા |
મૃત્યુ | ૪ ફેબ્રુઆરી ૧૯૭૪ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ગણિતશાસ્ત્રી |
સંસ્થા | |
જીવન સાથી | Ushabati Bose |
બાળકો | Shri Rathindranath Bose |
માતા-પિતા | |
પુરસ્કારો |
|
સહી | |
બંધ કરો