સંદીપ ઉન્નીક્રિષ્નન
From Wikipedia, the free encyclopedia
સંદીપ ઉન્નીક્રિષ્નનન ભારતીય ભૂમિસેનાના એક અધિકારી હતા જે નેશનલ સિક્યુરીટી ગાર્ડના ખાસ કાર્યવાહી ટુકડીમાં તૈનાત હતા. તેઓ નવેમ્બર ૨૦૦૮ મુંબઈ હુમલા દરમિયાન શહીદ થયા હતા.[1] તેમને ૨૬ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરાયો હતો.[2]
Quick Facts મેજરસંદીપ ઉન્નીક્રિષ્નન એસી, જન્મ ...
મેજર સંદીપ ઉન્નીક્રિષ્નન એસી | |
---|---|
ચિત્ર:Sandeep Unnikrishnan.jpg | |
જન્મ | ૧૫ માર્ચ ૧૯૭૭ કોઝિકોડ, કેરળ, ભારત |
મૃત્યુ | ૨૮ નવેમ્બર ૨૦૦૮ (વય ૩૧ વર્ષ) મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
અજ્ઞિદાહ | હેબ્બલ, બેંગાલુરુ, કર્ણાટક |
દેશ/જોડાણ | |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૯૯-૨૦૦૮ |
હોદ્દો | મેજર |
સેવા ક્રમાંક | આઈસી-૫૮૬૬૦ |
દળ | ચિત્ર:NSG-India.png ૫૧ એસએજી, એનએસજી ચિત્ર:Bihar Regiment Insignia.gif ૭મી બિહાર |
યુદ્ધો | ઓપરેશન વિજય આતંકવાદ વિરોધી કાર્યવાહી |
પુરસ્કારો | અશોક ચક્ર |
બંધ કરો