વૈજનાથ મંદિર
From Wikipedia, the free encyclopedia
વૈજનાથ મંદિર, ભારતના હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના વૈજનાથ ગામમાં આવેલું નાગર શૈલીમાં બનેલું હિન્દુ મંદિર છે.[1] તે વર્ષ ૧૨૦૪ માં અહુકા અને મન્યુકા નામના બે સ્થાનિક વેપારીઓ દ્વારા બનાવાયું હતું. શિલાલેખો મુજબ વર્તમાન વૈજનાથ મંદિરની રચનાથી પૂર્વ પણ ત્યાં ભગવાન શિવનું એક મંદિર અસ્તિત્વમાં હતું. મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ છે, બહારી દિવાલો પર ચિત્રો નક્કાશવામાં આવ્યા છે.[2]
Quick Facts વૈજનાથ મંદિર, ધર્મ ...
વૈજનાથ મંદિર | |
---|---|
बैजनाथ मंदिर | |
વૈજનાથ મંદિર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ ધર્મ |
જિલ્લો | કાંગડા જિલ્લો |
દેવી-દેવતા | શિવ (વૈજનાથ) |
તહેવાર | મહાશિવરાત્રિ, મકર સંક્રાતિ, વૈશાખ સંક્રાતિ |
સ્થાન | |
સ્થાન | વૈજનાથ, કાંગડા જિલ્લો |
રાજ્ય | હિમાચલ પ્રદેશ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 32°03′00″N 76°41′00″E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | નાગર શૈલી |
નિર્માણકાર | અહુકા, મન્યુકા |
સ્થાપના તારીખ | ૧૨૦૪ |
બંધ કરો