રામાસ્વામી પરમેશ્વરન
From Wikipedia, the free encyclopedia
મેજર રામાસ્વામી પરમેશ્વરનનો જન્મ ૧૩ સપ્ટેમ્બર ૧૯૪૬ના રોજ મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેઓ ભારતીય ભૂમિસેના ના એક અધિકારી હતા. તેઓ મહાર રેજિમેન્ટમાં ટૂંકા ગાળાની સેવા હેઠળ ૧૬ જાન્યુઆરી ૧૯૭૨ ના રોજ લશ્કરમાં જોડાયા હતા. તેઓ એ ભારતીય ભૂમિસેના દ્વારા કરાયેલ અનેક કાર્યવાહીમાં જોડાયા હતા. તેમને વીરતા માટે ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર એનાયત કરાયો હતો.
Quick Facts મેજરરામાસ્વામી પરમેશ્વરન પરમવીર ચક્ર, જન્મ ...
મેજર રામાસ્વામી પરમેશ્વરન પરમવીર ચક્ર | |
---|---|
પરમ યોદ્ધા સ્થળ, નેશનલ વોર મ્યુઝિયમ, નવી દિલ્હી ખાતે રામાસ્વામી પરમેશ્વરનની અર્ધપ્રતિમા | |
જન્મ | (1946-09-13)13 September 1946 |
મૃત્યુ | 25 November 1987(1987-11-25) (ઉંમર 41) શ્રીલંકા |
દેશ/જોડાણ | ભારત |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૭૨-૧૯૮૭ |
હોદ્દો | મેજર |
દળ | મહાર રેજિમેન્ટ ભારતીય શાંતિ સેના |
યુદ્ધો | શ્રીલંકાનો આંતર વિગ્રહ ઓપરેશન પવન |
પુરસ્કારો | પરમવીર ચક્ર |
બંધ કરો