રાજેશ સિંઘ અધિકારી
From Wikipedia, the free encyclopedia
મેજર રાજેશ સિંઘ અધિકારી, એમવીસી (૨૫ ડિસેમ્બર ૧૯૭૦-૩૦ મે ૧૯૯૯) એ કારગિલ યુદ્ધમાં શહીદ થનાર ભારતીય ભૂમિસેનાના અધિકારી હતા. તેમને લડાઈ દરમિયાન વીરતા દર્શાવવા માટે મહાવીર ચક્ર (પુરસ્કાર) મૃત્યુપર્યંત એનાયત કરાયું હતું.
Quick Facts મેજરરાજેશ સિંઘ અધિકારી એમવીસી, જન્મ ...
મેજર રાજેશ સિંઘ અધિકારી એમવીસી | |
---|---|
ચિત્ર:Rajesh Singh Adhikari.jpg | |
જન્મ | (1970-12-25)25 December 1970 નૈનીતાલ, ઉત્તર પ્રદેશ (હાલ ઉત્તરાખંડ), ભારત |
મૃત્યુ | ૩૦ મે ૧૯૯૯ (આયુ ૨૮ વર્ષ) તોલોલિંગ, કારગિલ, જમ્મુ અને કાશ્મીર, ભારત |
દેશ/જોડાણ | ભારત |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૯૩-૧૯૯૯ |
હોદ્દો | મેજર |
દળ | ૧૮મી પલટણ, ગ્રેનેડિયર્સ |
યુદ્ધો | કારગિલ યુદ્ધ ઓપરેશન વિજય |
પુરસ્કારો | મહાવીર ચક્ર |
બંધ કરો