મૈથિલીશરણ ગુપ્ત
From Wikipedia, the free encyclopedia
આધુનિક હિંદી ભાષાના મહત્વપૂર્ણ કવિઓમાં મૈથિલીશરણ ગુપ્ત (હિંદી:मैथिलीशरण गुप्त) (૩ ઓગસ્ટ ૧૮૮૬ – ૧૯૬૪) નું નામ મોખરે ગણાય છે. વ્રજભાષામાં લખવાનું ચલણ જ્યારે ટોચ પર હતું, ત્યારે તેઓની ખડીબોલીમાં લખાયેલી કવિતાઓએ વાચકોના હૃદયમાં સ્થાન મેળવ્યું. આઝાદી બાદ તેઓએ રાજ્યસભામાં સ્થાન મેળવ્યું અને તેમના વિચારો તેઓ કવિતા દ્વારા તેમની ખાસ શૈલીમાં રજુ કરતા. તેમની કવિતાની સુંદરતાની આભા નીચેની પંક્તિ દ્વારા મેળવી શકાય છે.
- प्राण न पागल हो तुम यों, पृथ्वी पर वह प्रेम कहाँ..
- मोहमयी छलना भर है, भटको न अहो अब और यहाँ..
- ऊपर को निरखो अब तो बस मिलता है चिरमेल वहाँ..
- स्वर्ग वहीं, अपवर्ग वहीं, सुखसर्ग वहीं, निजवर्ग जहाँ..
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts મૈથિલીશરણ ગુપ્ત, જન્મ ...
મૈથિલીશરણ ગુપ્ત | |
---|---|
જન્મ | (1886-08-03)3 August 1886 ચિરગાંવ, ઉત્તર-પશ્ચિમી પ્રાંત, બ્રિટીશ ભારત |
મૃત્યુ | 12 December 1964(1964-12-12) (ઉંમર 78) ભારત |
વ્યવસાય | કવિ, રાજનેતા, અનુવાદક, મંચ કલાકાર |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર પુરસ્કારો | પદ્મભૂષણ (૧૯૫૪) |
જીવનસાથી | શ્રીમતી સરજુ દેવી |
સંતાનો | ઉર્મિલચરણ ગુપ્ત |
સંબંધીઓ | સિયારમશરણ ગુપ્ત |
રાજ્ય સભાના સભ્ય (Nominated) | |
પદ પર ૩ એપ્રિલ ૧૯૫૨ – ૨ એપ્રિલ ૧૯૬૪ | |
બંધ કરો