મુકુંદ વરદરાજન
From Wikipedia, the free encyclopedia
મેજર મુકુંદ વરદરાજન એસી (૧૨ એપ્રિલ ૧૯૮૩ - ૨૫ એપ્રિલ ૨૦૧૪) એ ભારતીય ભૂમિસેનાની રાજપૂત રેજિમેન્ટમાં એક અફસર હતા. ૨૦૧૪માં તેમને જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવા માટે ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો.
Quick Facts મુકુંદ વરદરાજન એસી, જન્મ ...
મુકુંદ વરદરાજન એસી | |
---|---|
જન્મ | ૧૨ એપ્રિલ ૧૯૮૩[1] તાંબરમ, તામિલ નાડુ |
મૃત્યુ | એપ્રિલ ૨૫, ૨૦૧૪ (૩૧ વર્ષ) શોપિયાં જિલ્લો, જમ્મુ અને કાશ્મીર |
Buried at | બેસન્ટ નગર, ચેન્નઈ |
દેશ/જોડાણ | ભારત |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
હોદ્દો | મેજર |
દળ | રાજપુત રેજિમેન્ટ (૨૨ રાજપુત) ૪૪ રાષ્ટ્રિય રાઇફલ્સ |
પુરસ્કારો | અશોક ચક્ર (મરણોત્તર) |
પત્નિ | ઈન્દુ રેબેકા વર્ગીસ |
બંધ કરો