મંગલ પાંડે
૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની / From Wikipedia, the free encyclopedia
મંગલ પાંડે એ એક ભારતીય સૈનિક હતા. ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના સમયની ઘટનામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીની ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રી (BNI)માં સિપાહી હતા. તે સમયનો બ્રિટિશ ઈતિહાસ તેમને રાજદ્રોહી કે બળવાખોર ગણે છે પણ આધુનિક કાળના ભારતીયો તેમને એક નાયક ગણે છે. ૧૯૮૪માં ભારત સરકારે તેમની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઘણાં સિનેમા આદિમાં તેમના જીવન અને કાર્યોને દર્શાવાયા છે.
Quick Facts મંગલ પાંડે, જન્મની વિગત ...
મંગલ પાંડે | |
---|---|
મંગલ પાંડે, ૧૯૮૪ની ટપાલ ટિકિટ, ભારત. | |
જન્મની વિગત | ૧૯ જુલાઇ ૧૮૨૭ નાગબ, બલિયા જિલ્લો, ઉત્તર પ્રદેશ |
મૃત્યુની વિગત | ૮ એપ્રિલ ૧૮૫૭ બરાકપુર |
મૃત્યુનું કારણ | ફાંસીની સજા |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નાગરીકતા | ભારતીય |
વ્યવસાય | સિપાહી, ઈસ્ટ ઈંડિયા કંપની |
બંધ કરો