પ્રજાસત્તાક દિન (ભારત)
From Wikipedia, the free encyclopedia
પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts પ્રજાસત્તાક દિન, ઉજવવામાં આવે છે ...
પ્રજાસત્તાક દિન | |
---|---|
ભારતના બંધારણનું મૂળ મુખપૃષ્ઠ | |
ઉજવવામાં આવે છે | India |
પ્રકાર | રાષ્ટ્રીય |
મહત્વ | ભારતના બંધારણનો અમલ |
ઉજવણીઓ | પરેડ, શાળાઓમાં ઉજવણી, વક્તવ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો |
તારીખ | ૨૬ જાન્યુઆરી |
આવૃત્તિ | વાર્ષિક |
બંધ કરો