પરિક્ષિત
From Wikipedia, the free encyclopedia
અર્જુનના પૌત્ર પરિક્ષિત (સંસ્કૃત: परिक्षित्) અથવા પરીક્ષિત (સંસ્કૃત: परीक्षित्) યુધિષ્ઠિર બાદ હસ્તિનાપુરના રાજા બન્યા. તેમનું નામ સંસકૃત ક્રિયાપદ (परि-क्षि) પરિ-ક્ષિ સર્વત્ર- નોતાબો (અથવા-અહિં-સર્વત્ર-વિનાશ)
પરિક્ષિતા પરિકસિત પરિક્ષત અને પરિક્ષિતાએ પરિક્ષિત ના વૈકલ્પિક આધુનિક નામ છે જો કે સંસ્કૃતની દ્રષ્ટીએ તે સત્ય નથી. આજે આ નામ સમગ્ર ભારતમાં પ્રચલિત હિંદુ નામ છે. તેમને કુરુઓના રાજા તરીકે પણ સંબોધવામાં આવે છે.