પદ્મપાણી આચાર્ય
From Wikipedia, the free encyclopedia
મેજર પદ્મપાણી આચાર્ય, એમવીસી (૨૧ જૂન ૧૯૬૯-૨૮ જૂન ૧૯૯૯) એ ભારતીય ભૂમિસેનાના એક અધિકારી હતા. તેમને કારગિલ યુદ્ધ દરમિયાન, ૨૮ જૂન ૧૯૯૯ના દિવસે, હાથ ધરેલ કાર્યવાહી માટે ભારતનું યુદ્ધ કાળનું દ્વિતીય કક્ષાનું સર્વોચ્ચ સન્માન મહાવીર ચક્ર (પુરસ્કાર) મરણોપરાંત એનાયત કરાયું હતું.[1][2]
Quick Facts મેજરપદ્મપાણી આચાર્ય MVC, જન્મ ...
મેજર પદ્મપાણી આચાર્ય MVC | |
---|---|
જન્મ | (1969-06-21)June 21, 1969 ઑડિશા, ભારત |
મૃત્યુ | June 28, 1999(1999-06-28) (ઉંમર 30) તોલોલિંગ, જમ્મુ અને કાશ્મીર, ભારત |
દેશ/જોડાણ | |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૯૪-૧૯૯૯ |
હોદ્દો | મેજર |
દળ | ૨જી રાજપૂતાના રાઇફલ્સ |
યુદ્ધો | કારગિલ યુદ્ધ ઓપરેશન વિજય |
પુરસ્કારો | મહાવીર ચક્ર |
બંધ કરો