પંડિત ઓમકારનાથ ઠાકુર
ગુજરાતી શાસ્ત્રીય સંગીતકાર / From Wikipedia, the free encyclopedia
પંડિત ઓમકારનાથ ઠાકુર (૨૪ જૂન ૧૮૯૭ – ૨૯ ડિસેમ્બર ૧૯૬૭)[1][2] એ સંગીત શિક્ષક, સંગીત વિશારદ અને ભારતીય શાસ્ત્રીય સંગીતના ગાયક હતા. તેમણે સંગીતની શિક્ષા ગ્વાલિયર ઘરાનાના વિષ્ણુ દિગંબર પુલસ્કર પાસેથી મેળવી હતી. તેઓ ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્ય અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંગીત વિભાગના પ્રથમ કુલપતિ હતા.
Quick Facts પંડિત ઓમકારનાથ ઠાકુર, જન્મની વિગત ...
પંડિત ઓમકારનાથ ઠાકુર | |
---|---|
ભારતીય ટપાલ ટિકિટ પર ઓમકારનાથ શાસ્ત્રી (૧૯૯૭) | |
જન્મની વિગત | ૨૪ જૂન ૧૮૯૭ જહાજ, આણંદ જિલ્લો |
મૃત્યુની વિગત | ૨૯ ડિસેમ્બર ૧૯૬૭ |
પુરસ્કારો | રણજિતરામ સુવર્ણચંદ્રક, પદ્મશ્રી |
બંધ કરો