ચૌધરી ચરણ સિંહ
From Wikipedia, the free encyclopedia
ચૌધરી ચરણ સિંહ (૨૩ ડિસેમ્બર ૧૯૦૨ - ૨૯ મે ૧૯૮૭) એક ખેડૂત રાજકારણી અને ભારતના પાંચમા વડાપ્રધાન હતા. તેઓ આ પદ પર ૨૮ જુલાઈ ૧૯૭૯થી ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ સુધી રહ્યા હતા.
Quick Facts ચૌધરી ચરણ સિંહ, ભારતના પાંચમા વડાપ્રધાન ...
ચૌધરી ચરણ સિંહ | |
---|---|
ભારતના પાંચમા વડાપ્રધાન | |
પદ પર ૨૮ જુલાઈ ૧૯૭૯ – ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ | |
પુરોગામી | મોરારજી દેસાઇ |
અનુગામી | ઈન્દીરા ગાંધી |
અંગત વિગતો | |
જન્મ | ૨૩ ડિસેમ્બર ૧૯૦૨ નૂરપુર (હાપુર), પશ્ચિમ ઉત્તર પ્રદેશ |
મૃત્યુ | ૨૯ મે ૧૯૮૭ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | જનતા પાર્ટી |
જીવનસાથી | ગાયત્રી દેવી (૫ ડિસેમ્બર ૧૯૦૫ — ૧૦ મે ૨૦૦૨) |
સંતાનો | અજિત સિંહ (પુત્ર) |
ધર્મ | હિંદુ |
બંધ કરો