ગુજરાતના રાજ્યપાલો
From Wikipedia, the free encyclopedia
ગુજરાતના રાજ્યપાલ ગુજરાત રાજ્યના પ્રમુખ છે તેઓ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમાય છે. તેમની પદ અવધિ ૫ વર્ષ હોય છે અને નિવાસ સ્થાન રાજ ભવન, ગાંધીનગર ખાતે છે. આચાર્ય દેવ વ્રત હાલનાં ગુજરાતના રાજ્યપાલ છે.[1]
Quick Facts ગુજરાતના રાજ્યપાલ, નિવાસસ્થાન ...
ગુજરાતના રાજ્યપાલ | |
---|---|
નિવાસસ્થાન | રાજ ભવન, ગાંધીનગર |
નિમણૂક | ભારતના રાષ્ટ્રપતિ |
પદ અવધિ | ૫ વર્ષ |
પ્રારંભિક પદધારક | મહેંદી નવાઝ જંગ |
સ્થાપના | ૧ મે ૧૯૬૦ |
વેબસાઇટ | રાજભવન વેબસાઇટ |
બંધ કરો