કોએનરાડ એલ્સ્ટ
From Wikipedia, the free encyclopedia
કોએનરાડ એલ્સ્ટ (જન્મ ૭ ઓગસ્ટ ૧૯૫૯) પ્રખર જમણેરી હિંદુત્વ વિચારધારા ધરાવતા ચળવળકાર છે, જે મુખ્યત્વે તેમની આર્યન થિયરી - આઉટ ઓફ ઇન્ડિયા અને હિંદુ રાષ્ટ્રવાદી સાહિત્ય અને પુસ્તકો માટે જાણીતા છે. તેમના વિચારો માટે મોટાભાગે શિક્ષણશાસ્ત્રીઓએ તેમની ભારે ટીકાઓ કરી છે.[1] જ્યારે તેમના કાર્યોની પ્રશંસા પણ કરવામાં આવી છે.[2][3][4][5]