એબીઓ રક્તસમુહ પ્રણાલી
From Wikipedia, the free encyclopedia
એબીઓ રક્તસમુહ પ્રણાલી એ માનવ રક્તાધાનમાં (રક્ત બદલવાની ક્રિયા જે 'લોહી ચઢાવવું' પણ કહેવાય છે) અતિમહત્વની રક્તપ્રકાર પ્રણાલી (કે રક્તસમુહ પ્રણાલી) છે. સંબંધીત 'એન્ટિ-એ એન્ટિબોડીઝ' અને 'એન્ટિ-બી એન્ટિબોડીઝ' એ મોટેભાગે 'આઇજીએમ એન્ટિબોડીઝ' છે, જે મોટેભાગે જીવનનાં પ્રથમ વર્ષમાં પર્યાવરણીય પદાર્થોની સંવેદનશીલતા,જેમકે ખોરાક, જીવાણુઓ અને વિષાણુઓને કારણે ઉત્ત્પન થાય છે. એબીઓ રક્તસમુહ કેટલાક પ્રાણીઓમાં પણ જોવા મળે છે, ઉદા: ગાય અને ઘેટું અને ચિમ્પાન્ઝિ તેમજ ગોરીલા જેવા કેટલાક વાનરોમાં.[1]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |