ઉષા મહેતા
ભારતીય સ્વાતંત્ર્યસેનાની / From Wikipedia, the free encyclopedia
ઉષા મહેતા (૨૫ માર્ચ ૧૯૨૦ – ૧૧ ઑગસ્ટ ૨૦૦૦) એ એક ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવિકા હતા. ઈ.સ ૧૯૪૨ ના ભારત છોડો આંદોલન સમયે તેમણે રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ના છૂપા કે ભૂમિગત રેડિયો ચલાવવામાં યોગદાન આપ્યું હતું. ઈસ. ૧૯૯૮માં ભારત સરકારે તેમને ભારતનો બીજો સૌથી ગૌરવશાળી પુરસ્કાર, પદ્મવિભૂષણનો ખિતાબ આપ્યો હતો.
Quick Facts ઉષા મહેતા, જન્મની વિગત ...
ઉષા મહેતા | |
---|---|
જન્મની વિગત | (1920-03-25)March 25, 1920 સરસ (ઓલપાડ), ગુજરાત ભારત |
મૃત્યુની વિગત | ઓગસ્ટ ૧૧, ૨૦૦૦ (ઉંમર ૮૦) |
વ્યવસાય | સત્યાગ્રહી |
ખિતાબ | પદ્મવિભૂષણ |
ખ્યાતનામી | ગાંધીવાદી અને સ્વાતંત્ર્ય સેનાની |
બંધ કરો