અસૂર્યલોક
સાહિત્ય અકાદમી પુરસ્કૃત નવલકથા / From Wikipedia, the free encyclopedia
અસૂર્યલોક એ ભારતીય લેખક ભગવતીકુમાર શર્માની પારિવારિક ગુજરાતી નવલકથા છે. ૧૯૮૮માં તેને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ નવલકથાનું કથાનક એક પિતા, તેના પુત્ર અને પૌત્રની આસપાસ ફરે છે, જે અંધાપાની વારસાગત પીડાનો સામનો કરે છે.
Quick Facts લેખક, દેશ ...
લેખક | ભગવતીકુમાર શર્મા |
---|---|
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાર | પારિવારિક નવલકથા |
પ્રકાશક | આર. આર. શેઠની કંપની, મુંબઈ |
પ્રકાશન તારીખ | ૧૯૮૭ |
પુરસ્કારો | સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૮) |
દશાંશ વર્ગીકરણ | 891.473 |
બંધ કરો