અશોક કામ્ટે
From Wikipedia, the free encyclopedia
અશોક કામ્ટે મુંબઈ પોલીસના પૂર્વ વિભાગ અધિક પોલીસ કમિશ્નર હતા. તેઓ ૨૦૦૮ મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓ વિરોધી કાર્યવાહીમાં શહીદ થયા હતા.[1] તેમને વીરતા માટે ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરાયો હતો.[2]
Quick Facts અશોક કામ્ટે, જન્મની વિગત ...
અશોક કામ્ટે | |
---|---|
જન્મની વિગત | (1965-02-23)23 February 1965 |
મૃત્યુ | 26 November 2008(2008-11-26) (ઉંમર 43) |
પુરસ્કારો | અશોક ચક્ર |
પોલીસ કારકિર્દી | |
વિભાગ | ભારતીય પોલીસ સેવા |
સેવાના વર્ષો | ૧૯૮૯-૨૦૦૮ |
પદવી | અધિક પોલીસ કમિશ્નર (એડિશનલ કમિશ્નર ઑફ પોલીસ) |
બંધ કરો