અમર્ત્ય સેન
પરિચય / From Wikipedia, the free encyclopedia
અમર્ત્ય સેન સીએચ (CH) (બંગાળી: অমর্ত্য সেনઓમોર્તો સેન નો જન્મ 3 નવેમ્બર, 1933) ભારતના જાણીતા અર્થશાસ્ત્રી છે , જેમને 1998માં કલ્યાણ અર્થશાસ્ત્ર અને સામાજિક પસંદગીના સિદ્ધાંત તેમજ સમાજના ગરીબ વર્ગના પ્રશ્નો અંગેના તેમના રસને જોતા આર્થિક વિજ્ઞાન ક્ષેત્રના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. [1] સેન દુકાળના અંગેના તેમણે કરેલા કાર્યો માટે ખાસ્સા વખણાય છે, કારણ કે તેમના આ કાર્યથી ખોરાકની વાસ્તવિક અથવા તો કહેવાતી ઉણપની અસરોને રોકવા અથવા તો મર્યાદિત કરવાના વાસ્તવિક ઉપાયોના વિકાસમાં વેગ મળ્યો છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts અમર્ત્ય સેન, જન્મ ...
અમર્ત્ય સેન | |
---|---|
જન્મ | ૩ નવેમ્બર ૧૯૩૩ |
અભ્યાસ સંસ્થા |
|
વ્યવસાય | અર્થશાસ્ત્રી, sociologist |
જીવન સાથી | નવનીતા દેવસેન, Eva Colorni, Emma Georgina Rothschild |
પુરસ્કારો |
|
બંધ કરો